॥ संभव ॥
राष्टार्थे वर्धनम् प्रज्ञा
સેવાવ્રતી બનવા આમંંત્રણ
શું તમને સેવાને એક વ્રત તરીકે લેવામાં રસ છે ?
શું તમને વાંચન - લેખન - ચિંતનમાંં રસ છે ?
શું તમે Self Motivation - Self Inspiration ધરાવો છો ?
શું તમને યુવાનોમાં મૂલ્ય અને ઉચા ધ્યેય માટે ઉત્સાહિત કરવામાં રસ છે ?
શું તમે દિવસમાં અમુક સમય સેવાભાવથી આપી શકો છો ?
તો
આવો અમે અમારી ટીમમાં જોડાઓ...
રૂબરૂ મળવાનો સમય સાંજે 4:00 થી 6:00
સંભવ
નેતૃત્વ અને શ્રેષ્ઠ પ્રશિક્ષણ કેન્દ્ર
ડૉ. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ, ચોકસીની વાડી પાસે, સુરત - 9
હિમાંશુભાઇ ભટ્ટ 9998950148
બિપીનભાઇ ત્રિવેદી 9825392669
કાળીદાસભાઇ પટેલ 9427820678